વિસાવદર : ખેતરમાં જવાનાં સહિયારા રસ્તા પ્રશ્ને માર મારતાં ફરીયાદ

0

વિસાવદર ખાતે રહેતાં વિનુભાઈ મોહનભાઈ પટોળીયા એ પોલીસમાં આ કામનાં આરોપી લઘારાભાઈ, નીલેશભાઈ, મનિષાબેન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા આરોપીઓને ખેતરમાં જવાનો રસ્તો સહિયારો હોય જે રસ્તા ઉપર ફરીયાદીને ચાલવાની ના પાડી આરોપીઓએ ફરીયાદીને કુહાડી,લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!