શ્રી વેંકટેશ દેવસ્થાનનાં દર્શન કરતા અંજલીબેન રૂપાણી અને નિતીન ભારદ્વાજ

0


મેંદરડા-વંથલી રોડ ઉપર આવેલાં ગામ ખોરાસા (આહિર) ગામે આવેલ શ્રી રામાનુજ સંપ્રદાયનાં સુપ્રસિધ્ધ શ્રી વેંકટેશ દેવસ્થાન કે જેમને લોકો મીની તિરૂપતિ તરીકે માને છે તેવા આ દેવસ્થાન ખાતે લોકોની શ્રધ્ધા રહેલી છે. આવા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ધર્મપત્ન શ્રીમતી અંજલીબેન રૂપાણી તેમજ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ અને મિત્ર વર્ગે મુલાકાત લીધી હતી. સ્વામી શ્રી શ્યામ નારાયણાચાર્યજી મહારાજ દ્વારા તેઓનું હાર્દિક સ્વાગત તેમજ આર્શિવાદ પાઠવવામાં આવ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!