જૂનાગઢ : પરિણીતાને દુઃખ ત્રાસની ફરીયાદ

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ રાધિકા એપાર્ટમેન્ટ-બી, બ્લોક નં.૩૦ર ખાતે રહેતાં યામીનીબેન ચિરાગભાઈ જાષીએ પોલીસમાં આ કામનાં આરોપી ચિરાગભાઈ સુર્યકાંતભાઈ જાષી (પતિ), કુસુમબેન સુર્યકાંતભાઈ જાષી (સાસુ) તથા ખ્યાતીબેન સુર્યકાંતભાઈ જાષી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીબેનને તેમના પતિ તથા સાસુ તથા નણંદ ઘરકામ બાબતે અવારનવાર ઝઘડો કરી કરીયાવરમાં કાઈ લાવેલ નથી તેમ કહી મેણાંટોણા મારી શારિરીક-માનસિક દુઃખ ત્રાસ આપી મારકુટ કરી પહેરેલ કપડે કાઢી મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!