જૂનાગઢમાં એક ટકાનાં વ્યાજે લોન મંજુર કરાવવાની ખોટી લાલચ આપી રૂ.૧.૪૪ લાખની છેતરપિંડી કરતાં ફરીયાદ

0

જૂનાગઢનાં જાષીપરા પાસે રહેતાં કરણભાઈ ધનશ્યામભાઈ જેઠાણીએ પોલીસમાં આ કામનાં આરોપી કલ્પનાબેન, વિક્રમસિંહ, નિલમબેન રાઠોડ તથા અજાણ્યા પુરૂષ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ એક ટકાનાં વ્યાજે લોન મંજુર કરાવવાની ખોટી લાલચ આપી ફરીયાદી પાસેથી આરોપીઓએ એકબીજાની મદદગારીથી અલગ-અલગ બહાના હેઠળ કટકે-કટકે કુલ રૂ.૧,૪૪,૮પ૦ની છેતરપિંડી કરતાં પોલીસે આ બનાવ અંગે ૪ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!