જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાનાં વધુ ૭ પેશન્ટને ડિસ્ચાર્જ કરાયાં

0

જૂનાગઢ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં પોઝિટીવ કેસોનાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દરમ્યાન ૭ જેટલા દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં પાંચ ચોરવાડ-અમદાવાદનાં, ૧ રાજકોટ અને ૧ જૂનાગઢનાં પેશન્ટનો સમાવેશ થાય છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસની સ્થિતિ જાઈએ તો જૂનાગઢ સીટીનાં ૯ (૧ મૃત્યુ), જૂનાગઢ-૧, ભેંસાણ ૪, વિસાવદર ૯, માણાવદર ર, માળીયા ર, મેંદરડા ર, માંગરોળ ર, કેશોદ ૭ જેવાં કેસો ગઈકાલ સાંજ સુધીનાં રહ્યા છે. આ કેસોમાંથી આજે ૭ કેસોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!