મોરારીબાપુનાં વિવાદમાં ધર્મયુધ્ધનાં ઉપવાસનો પ્રારંભ

0

મોરારીબાપુ સામેના વિવાદમાં યદુવંશી યુવાન આહિર સંજય છેતરીયાનો દ્વારકાધીશની બાજુમાં બરડીયા ગામે ચંદ્રભાગા માતાજીની જગ્યાએ ‘ધર્મયુધ્ધ”ના ઉપવાસના બીજા દિવસે જૂનાગઢથી રાજશીભાઇ ડોડીયા, રામભાઈ મોર, મેણંદ કારેથાએ ધર્મયુધ્ધના યોધ્ધા આહિર સંજયભાઈ છેતરીયાને પ્રોત્સાહીત કરવા ગઈકાલે તા. ૧૬-૬-૨૦નાં રોજ દ્વારકા ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાથે જગત મંદિરે કાળીયા ઠાકર એવા પરમપિતા શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ નમાવી ધર્મયુધ્ધ વિજયની સૌ યદુવંશીઓ વતી ઉપાસના-પ્રાર્થના કરી હતી. સૌરાષ્ટ્ર કચ્છના યુવાનો આ ધર્મયુધ્ધમાં આહિર સંજય છેતરીયાના ટેકામાં ફેશબુક, રૂબરૂ મુલાકાતથી આ ધર્મયુધ્ધને વિજય ભણી લઈ જવામાં સહકારની અપીલ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!