ઉના : હિન્દુ યુવા સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઈ

0

હિન્દુ યુવા સંગઠનનાં પ્રમુખ મહેશભાઈ બારૈયા તથા ઉપાધ્યક્ષ સંદિપભાઈ, સંગઠન મંત્રી શૈલેશસિંહ રાજપુત વગેરે આગેવાનો દ્વારા ઉનામાં ચાઇનાનાં સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવા માટે પેમ્પલેટ આપી ઉનાની બજાર તથા વડલાચોકથી ટાવરચોક સુધી રેલી કાઢવામાં આવી હતી અને પુતળાનું દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને વિરગતી પામેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!