કોરોનાને લઈ અમદાવાદના સરખેજમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ બંધ, તમામ કાર્યક્રમ રદ

0

આગામી તા. પ, જૂલાઈના રોજ ગુરૂપૂર્ણિમા પર્વ છે. તાજેતરમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તમામ ધાર્મિક મેળાઓ, ઉત્સવ ઉપર લગાવેલ પ્રતિબંધ અંતર્ગત અમદાવાદના શ્રી ભારતી આશ્રમ ખાતે યોજાનાર ગુરૂપૂર્ણિમા મહોત્સવ રદ કરવામાં આવેલ છે. ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી અન્વયે યોજાનાર ભોજનપ્રસાદ, લોકડાયરા સહિતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે તેમ આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર પૂ. ભારતી મહારાજની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!