જામકંડોરણા તાલુકાના વૈભવનગરમાં એક જ પરિવારનાં ૪ સભ્યો કોરોનાગ્રસ્ત

0

જામકંડોરણા તાલુકાના વૈભવનગરમાં થોડા દિવસ પહેલા સુરતથી એક પરિવાર ગામડે આવેલ જેમાં શાંતિલાલ ચોવટિયા અને તેમના પુત્ર ચિરાગ ચોવટિયાનો ૨ દિવસ પહેલા કોરોના રિપોર્ટ કરાવતા બંનેનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાદમાં શાંતિલાલના પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ કરાવતાં તેમના પત્ની રમીલાબેન અને નયનભાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ હતો. આમ, નાના એવા ગામમાં ૪ સભ્યોનો પોઝિટિવ કેસ આવતાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!