જામકંડોરણા તાલુકામાં આજ દિવસ સુધીમાં કુલ ૧૦ વ્યક્તિ કોરોનાગ્રસ્ત

0

જામકંડોરણા તાલુકામાં ધીરે ધીરે કોરોનાનો પગપેસારો દિવસેને દિવસે વધતો જાય છે. તંત્રની તમામ જહેમત બાદ પણ જામકંડોરણામાં ૧૦ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. વૈભવનગર ગામના એક જ પરિવારના ૪ કેસ સાથે રાયડી-૧, જામદાદર-૧, જામકંડોરણા ૨, જસાપર ૧, મેઘાવડ ૧માં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસ આવેલ છે. જામકંડોરણાનાં હેલ્થ ઓફીસર ડો.સમીર દવે અને તેની આરોગ્ય તંત્રની ટીમ જામકંડોરણામાં સતત ખાસ તકેદારી રાખી કામ કરી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!