પૂર્વ ધારાસભ્યની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢમાં થેલેસેમીયા કેમ્પનું આયોજન

0

જૂનાગઢમાં આયુર્વેદ કોલેજ, હોસ્પિટલ અને એગ્રીકલ્ચર કેમ્પસ મંજુર કરાવનાર પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને જાણીતા કાયદાશા સ્વ. પ્રભુલાલભાઈ દવેની તા. ૪-૭-ર૦ર૦ના રોજ જન્મજયંતિ નિમિત્તે ડો. જગદીશ દવેના ઢાલરોડ, જૂનાગઢ સ્થિત દવાખાને સાંજે ૬ થી ૮ થેલેસેમીયાગ્રસ્ત બાળકોની નિઃશૂલ્ક તપાસ કરાશે. કોરોનાની મહામારીને અનુલક્ષીને ‘માસ્ક પહેરો, જાતને બચાવો-જૂનાગઢ બચાવો’ સુત્ર હેઠળ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!