ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની થયેલ ઉજવણી

0

જૂનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સમાધિ પૂજન અને દત્ત મહારાજની પૂજા થઈ હતી. ગિરનાર અંબાજી મંદિરનાં મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુએ સાદાઈથી ગુરૂપૂર્ણિમાએ પોતાના ગુરૂદેવ દત્તગીરી બાપુની સમાધિ અને દત ભગવાનની પૂજાવિધિ કરી હતી. અને દેશને કોરોના મહામારીથી મુકિત મળે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. અને વિશ્વનાં કલ્યાણ માટે દત મહારાજ અને ગિરનાર મહારાજને પ્રાર્થના કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!