ગીરગઢડાનાં સનવાવમાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા

0

ઉનાનાં ગીરગઢડામાં શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે ત્યારે સોમનાથ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ વી.આર. રાઠોડ, પીએસઆઈ કે.જે. ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ એએસઆઈ એમ.બી. શામળા, પ્રફુલભાઈ વાઢેર, શૈલેષભાઈ ડોડીયા, રાજુભાઈ ગઢીયા, ભાવસિંહ સિસોદીયા, ઉદયસિંહ સોલંકી, વીરાભાઈ ચાંડેરા વગેેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ગીરગઢડા તાલુકાનાં સનવાવ ગામની નેસડીની સીમમાંથી જુગાર રમતા રમેશ વીરા બાંભણીયા, અશ્વીન હસમુખ સાગર, લાલજી પ્રેમજી કાનાબાર, જીતુ હરદાસ પરમાર, નરેશ પરસોતમ સોનાણી, બીપીન જમનાદાસ વિઠલાણી, પ્રકાશ જેન્તી રાઠોડ, કાળા ઉર્ફે ઘેલા ભીખા પરમાર, મનુ નારણ મેર, રણછોડ પુનાને રૂા. ૧,ર૯,૪૪૦ રોકડ, મોબાઈલ, મોટર સાયકલ મળી કુલ રૂા. ર,ર૪,૪૪૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ ગીરગઢડા પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!