ભારે વરસાદથી થયેલ નુકશાનીનું ખેડૂતોને વળતર ચુકવાશે : રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

0

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલ કેબીનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જયાં પણ અતિવૃષ્ટીને કારણે નુકશાન થયું છે ત્યાં નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાંથી રજુઆતો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપી દેવામાં આવી છે. પાક કે જમીન ધોવાણ થયું હશે, પશુઓન નુકશાન થયું હશે કે મૃત્યુ થયું હશે તેનો રીપોર્ટ આવ્યા બાદ નુકશાનીનું વળતર આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!