કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં ૯૭ વર્ષનાં વૃધ્ધનું મૃત્યું

0

કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં એક ૯૭ વર્ષીય વૃધ્ધનું જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના ૯૭ વર્ષીય વૃધ્ધની તબિયત લથડતા જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ અને તેનું સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ. પરંતુ સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલા ગતરાત્રે આ વૃધ્ધ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હોવાનંુ જાણવા મળેલ છે. આ મૃતક વૃધ્ધને ડાયાબીટીસ સહિતની ગંભીર બીમારી હતી. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!