જૂનાગઢમાં ભવનાથ સ્થિત શનિદેવ મંદિરે રવિવારે યજ્ઞ, પાટોત્સવનું આયોજન

0

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ શનિદેવ મંદિર ખાતે શ્રી રૂદ્રયાગ અને શનિદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૬-૭-ર૦ર૦, રાંદલ છઠ્ઠના રોજ ગણેશ પૂજન, આવાહન, પ્રતિષ્ઠા, અગ્નિ સ્થાપન, મુખ્ય આહુતી સવારે ૪.૩૦ કલાકે બ્રહ્મમુહૂર્તમાં શરૂ કરવામાં આવશે. આ પ્રસંગ શાંતિ અને સાદાઈથી ભાવિકોની ભીડ વગર યોજવામાં આવશે. દેવાધીદેવ મહાદેવની કૃપાથી શ્રી શનિદેવની કૃપાથી ભગવદ્‌ કૃપા પ્રાપ્તિ માટે આપદા, વિપદા, રોગોનો નાશ કરવાના હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!