વિસાવદરની પરિણીતાને મરવા મજબુર કર્યાની ફરીયાદ

0

જેતપુરનાં અમરનગર રોડ હાલ વેકરીયા નગર શ્યામવાડી ખાતે રહેતાં જીતેન્દ્રભાઈ જયંતીલાલ ઠાકરે પોલીસમાં આ કામનાં આરોપી પાર્થ સુરેશભાઈ પંડ્યા (રહે.ક્રિષ્ના પાર્ક સોસાયટી, એસપી ઓફિસની પાછળ, હાલ વિસાવદર ખોડીયાર સોસાયટી) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છેકે આ કામનાં આરોપીએ ફરીયાદી જીતેન્દ્રભાઈની દિકરી પ્રિયંકાને આરોપી નશો કરીને અવારનવાર ત્રાસ આપતો હોય જેથી ત્રાસથી કંટાળી આ કામનાં ફરીયાદીની દિકરી પ્રિયંકાને મરવા માટે મજબુર કરતા ફરીયાદીની દિકરીએ ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!