આરતીબેન જોશી અને તેના પતિ સિનિયર એડવોકેટ પરેશભાઈ જોષીનો, જયદેવ દકાભાઈ જાેષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0

જૂનાગઢ મહાનગરપાલિકાના વધુ એક નગરસેવિકા આરતીબેન જોશી અને તેના પતિ સિનિયર એડવોકેટ પરેશભાઈ જોષીનો તથા એડવોકેટ જયદેવ જાેષીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢ નગરસેવિકા અને બ્રહ્મ સમાજના અગ્રણી અને ગુજરાત સરકારના બાળ આયોગના ડાયરેક્ટર શ્રીમતી આરતીબેન પરેશભાઈ જોષીને કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેમના પતિ અને સિનિયર એડવોકેટ સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી પરેશભાઈ જોષીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ બ્રહ્મ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ, બાર કાઉન્સીલ જૂનાગઢ અને એડવોકેટ તથા બ્રહ્મ અગ્રણીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણેયની તબિયત સારી છે અને તબીબી સારવાર લઇ રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!