ઈન્ટેલીજન્સ વિભાગમાં ફરજ બજાવતાં બે પીએસઆઈની બઢતી સાથે બદલી

0

ઈન્ટેલિજન્સ વિભાગનાં અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા એક હુકમ જારી કરી અને રાજયનાં પોલીસગણમાં ઈન્ટેલીજન્સ વિભાગમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અધિકારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. ૯ ઈન્ટેલિજન્સ ઓફીસરને બઢતીથી નવી નિમણુંક આપવામાં આવી છે તેમાં અમદાવાદ રિજયન કચેરીમાં ફરજ બજાવતાં શ્રી રાજવર્ધનસિંહ જગદેવસિંહ સીસોદીયાને વેરાવળ સેન્ટર ખાતે જૂનાગઢ રીજીયનમાં મુકવામાં આવેલ છે. જ્યારે અમદાવાદ રીજીયન કચેરીમાં ફરજ બજાવતાં પ્રશાંત મનુભાઈ પટેલને જૂનાગઢ મુકવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!