વેરાવળ એજયુકેશન સોસાયટીમાં તા.૪ ઓગષ્ટ સુધી પ્રવેશ મેળવી લેવો

0

વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ., બીસી.એ. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. હાલ કોવીડ-૧૯ની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સીટીનાં પરીપત્રને અનુસંધાને શૈક્ષણીક વર્ષ ર૦ર૦-ર૧માં પ્રવેશ પ્રક્રીયામાં મુદત વધારવામાં આવેલ હોય જેથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાનો બાકી હોય તેઓએ તા.૪ ઓગસ્ટ સુધીમાં કોલેજનો સંપર્ક કરવા અને આ કામગીરી અંગે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદશીકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને માસ્ક પહેરી સામાજીક અંતર જાળવવાનું રહેશે તેમ કોલેજના પ્રીન્સીપાલે યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!