જૂનાગઢ તાલુકામાં અપમૃત્યુંના બનાવ

0

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા મંગુભાઈ પાંચાભાઈએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ થયું છે જયારે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતા નારણભાઈ નરશીભાઈ વરૂ (ઉ.વ. ૭૦)ને ઝેરી સાપ કરડી જતાં તેનું મૃત્યુ થયું છે.

error: Content is protected !!