ગુરૂકુલ દ્રોણેશ્વરમાં રામસેવક હનુમાનજીનું પૂજન તથા દિપકથી શણગાર

0

રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો દરમ્યાન પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ગુરૂકુલમાં બિરાજમાન શ્રી હનુમાનજીને સુંદર શણગાર અને ફુલની ડીઝાઇન તથા દિપમાળા પુરી ભગવાન શ્રી રામનું ષોડ્‌ષોપચાર પૂજન તથા મહાઆરતી કરી હતી. આ દિવ્ય પ્રસંગે ગુરૂકુલના પૂજ્ય સંતો દ્વારા દેશ અને દુનિયામાંથી કોરોના વાયરસ નાબૂદ થાય એવી પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!