જૂનાગઢ શહેરના બિસ્માર રસ્તા બાબતે મનપા તાત્કાલિક કાર્યવાહી કરે : ડો. જગદીશ દવે

0

જૂનાગઢ શહેરની પ્રજા હાલ કોરોનાની મહામારીમાં પિડાઈ રહી છે ત્યારે જૂનાગઢ શહેરના બિસ્માર માર્ગ પણ લોકોની હાડમારીમાં વધારો કરી રહેલ છે. જૂનાગઢ શહેરના બિસ્માર માર્ગોને કારણે તબીબો ફરજ ઉપર સમયસર પહોંચી શકતા ન હોય આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાએ તાત્કાલીક કાર્યવાહી કરવી જાેઈએ તેમ ડો. જગદીશ દવેએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!