ખોડલધામ સમિતી દ્વારા જામકંડોરણામાં ઉકાળાનું વિતરણ કરાયું

0

ગૌ.વાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની ૧૩ મી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામકંડોરણાના બસ સ્ટેન્ડ વિસ્તારમાંમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોવીંદભાઈ રાણપરીયા અને યુવા નેતા લલીતભાઈ રાદડિયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, સરપંચ જસમતભાઈ કોયાણી, ગૌતમભાઈ વ્યાસ હાજર રહ્યા હતા.સાથે ખોડલ ધામ સમિતીની મહિલા પાંખ દ્વારા પણ જામકંડોરણામાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિ જામકંડોરણાના સભ્યોએ જેહમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!