જૂનાગઢનાં ગણેશનગરમાં મગર ચડી આવ્યો, વન વિભાગે રેસ્કયુ કરી ડેમમાં છોડી મૂકયો

0

જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગણેશનગરના એક રહેણાંક મકાનમાં ગઈકાલે ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં તણાઈને એક મગર આવી ચડયો હતો. આ અંગેની જાણ થતાં રહેવાસીઓએ ડેલીનો દરવાજાે બંધ કરી અને મગરને પૂરી દીધો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતાં વન વવિભાગની ટીમ દોડી આવી હતી અને રેસ્કયુ કરી મગરને પાંજરામાં પૂરી દેતાં સ્થાનિક રહેવાસીઓએ હાશકારો અનુવ્યો હતો. વન વિભાગે મગરને પાંજરામાં પૂર્યા બાદ ડેમમાં છોડી મુકયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!