ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં નવા ૧૪ કેસો આવ્યાં

0

ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ગઈકાલે ૧૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૧૬૪ ઉપર પહોંચેલ છે. ૧૪ પોઝીટીવ કેસોમાંથી વેરાવળના ૪, કોડીનારના ર, ઉનાના પાંચ, ગીરગઢડાના ૧ અને અન્ય જીલ્લાના ર દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ર, સુત્રાપાડાના ૧, કોડીનારના ૧, ઉનાના ૬, ગીરગઢડાના ૧, તાલાલાના બે મળી કુલ ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!