જૂનાગઢમાં મહાબત મકબરાના રિનોવેશનનું નિરીક્ષણ કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

0

જૂનાગઢમાં એતિહાસિક સ્થળોની કામગીરી ચાલી રહી છે ત્યારે કોર્ટ સામે આવેલ મહાબત મકબરા એટલે કે મીની તાજમહેલની રિનોવેશન કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કઈ આ કામગીરીનું ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ મહોબત મકબરા રીપેુરીંગ સાઈડની રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરેલ હતું અને એન્જિનિયરો સાથે વાતચીત કરી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન અને સલાહ સુચના આપી હતી. આ સ્મારકને વધુને વધુ કેમ સારૂ બનાવવું તે અંગે મંત્રણા કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!