ગીર સોમનાથ જીલ્લામાંથી કોરોનોના ૧૪ કેસો નોંધાયા

0

ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ૧૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાઆર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧ર૪૯ ઉપર પહોંચેલ છે. જેમાં સુત્રાપાડાના ૩, કોડીનારના ૩, ઉનાના પાંચ, તાલાલાના ર અને અન્ય જીલ્લાના એક મળી કુલ ૧૪ પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ૩, કોડીનારના પ, ઉનાના ૭, ગીર ગઢડાના ર, તાલાલાના ૧ અને અન્ય જીલ્લાના એક મળી કુલ ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!