યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં અધિક માસમાં ગોપાષ્ટમીની ઉજવણી

0

યાત્રાધામ દ્વારકામાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જગત મંદિરમાં ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રોકત કથા મુજબ બાલકૃષ્ણ માતા યશોદા પાસે તેમના મિત્રગણ સાથે ગાયો ચરાવવા જવા અનુમતિ માંગતા માતા યશોદાની અનુમતિથી સૌપ્રથમવાર ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાના વસ્ત્રો પરિધાન કરી જંગલમાં ગાયો ચરાવવા ગયા હતા ત્યારથી કારતક સુદ અષ્ટમીના જગત મંદિરમાં ગોપાષ્ટમી ઉત્સવ ઉજવાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!