ભવનાથ ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

0


ગિરનાર ડોળી એસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ખાતે જનજાગૃતિના ભાગરૂપે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ડીવાયએસપી શ્રી જાડેજા, ડો.ચીખલીયા અને ભવનાથનાં પીએસઆઇ શ્રી વાજા તેમજ જી.પી. કાઠી, જેઠાભાઈ જાેરા, બટુકભાઈ મકવાણા, સોહેલભાઈ સિદ્દીકી, રેહાનખાન બાબી, રમેશભાઈ વડોદરિયા, પાંચાભાઇ ગોહિલ, રિધ્ધીબેન મહેરીયા, અજય રાઠોડ, વાલજીભાઈ મેર, કિશોરભાઈ રાકસીયા, મનુભાઈ ઝાલા, ભાવેશ ઝિંઝુવાડીયા, ગોરધનભાઈ કુંભારપરા, મેરૂભાઈ ચાવડા, જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ વડેચા, યોગેશ બાલસ, મોકરીયાભાઈ, ભીમા રાજા, જીકા ગીગન કટારા, મયંક બાવળીયા, શૈલેષ વાડીયા, કનુભાઈ મકવાણા, કાળુભાઈ વાઘેલા, જીલુબેન બાવળીયા, નીતાબેન ચૌહાણ, પાર્વતીબેન ગોહેલ, જાનાબેન ડાભી, લાભુબેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ વી.બાવળીયા દ્વારા કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!