વેરાવળ : યુપીના હાથરસની ઘટનાના વિરોધમાં જીલ્લા- કોંગ્રેસના આગેવાનોએ મૌન સત્યાગ્રહ કર્યો

0

યુપીના હાથરસમાં એક યુવતિ સાથે ઘટેલ બળાત્કારની ઘટના અંગે તંત્રના વલણ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી – પ્રિયંકા ગાંધી સાથે થયેલ લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં વેરાવળમાં ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતના પ્રમુખ ભગવાનભાઇ બારડ, ધારાસભ્ય પુંજાભાઇ વંશની આગેવાનીમાં મૌન સત્યાગ્રહ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!