ગીર સોમનાથમાં ૧૩ કોરોના પોઝીટીવ : ૪ દર્દી સ્વસ્થ થયા

0

ગીર-સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ૧૩ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૪૯૭ ઉપર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકાઓમાંથી ૧૩ પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં વેરાવળના પાંચ, સુત્રાપાડાના ૪, કોડીનારના ર, ઉનાના ર મળી કુલ ૧૩ પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના કોડીનારના ૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!