કેશોદમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

0

નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા શાખા કેશોદ શહેર ટીમ દ્વારા કોરોના મહામારીનો સામનો કરવા માટે વિઠ્ઠલભાઈ ડોબરીયાના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વોર્ડ નંબર ૯માં કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ દિનેશકુમાર ભરડા, વિઠ્ઠલભાઈ ડોબરીયા, કેશોદ શહેર પ્રમુખ મનોજભાઈ ભરડા, ઉપપ્રમુખ અમિતભાઈ દવે, ઉપપ્રમુખ હિતેશભાઈ માવદિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ કુકડિયા, કેશોદ તાલુકા દેવીપૂજક સમાજના પ્રમુખ સુરેશભાઈ ચુડાસમા, ગંગનાથપરા કોળી સમાજના પ્રમુખ ભરતભાઈ વાસણ તેમજ સામાજીક સેવાકીય સંગઠનોના અગ્રણીઓ ધર્મેશભાઈ કોટીયા, મહેશભાઈ પરમાર હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!