ગિરનાર અંબાજી મંદિર અને પરીસરમાં સાફ-સફાઈ કરાઈ

0

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર જગત જનની મા અંબાજી મંદિરમાં નવરાત્રી પૂર્વે મંદિરની સઘન સફાઈ કામગીરી મહંત તનસુખ ગીરી બાપુ અને ગણપત ગીરી બાપુની નિગરાનીમાં મંદિરના સેવકો અને પૂજારી દ્વારા આખા મંદિરને પાણીથી સ્વચ્છ કરી અને દરેક જગ્યાની સફાઈ કરી, મંદિરને સેનીટાઇઝ કરી, સ્વચ્છ કરાયું હતું. બે દિવસ સુધી માતાજીના મંદિરની સઘન સફાઈ કરી રહેલા સેવકોએ માતાજીના દરવાજા સહિત માતાજીની માંડવી અને માતાજીના આભુષણોને પણ સોની મહાજનોએ સફાઈ કરી હતી અને મંદિરની દિવ્યતામાં વધારો કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!