આજે ત્રીજુ નોરતું, માં ચંદ્રઘંટાની આરાધના

0

માં ચંદ્રઘંટાની પુજા સ્વરૂપનું પુજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શકિત દાયક છે. અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે તેમાં ખડકધારી છે અને તલવાર, ત્રિશુલ, તીર શુસોભીત છે. માતાજીનું વાહન સિંહનું છે. માતાજીની ઉપાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે અને દિવ્ય સુગંધ તથા ધ્વનીનો અનુભવ થાય છે. માતાજીની ઉપાસનાથી બધાજ પાપો નષ્ટ થઈ જાય છે. અને જીવનની બધી જ બાધાઓ દુર થઈ જાય છે. માતાજીની ઉપાસના સાવધાન થઈને કરવી અને સાથે નિર્ભય થઈને કરવી જરૂરી છે. માતાજીની ઉપાસનાથી પ્રેતપીડા દુર થાય છે સાધનામાં પવિત્રતાનો ખ્યાલ રાખવો જરૂરી છે. માતાજી ચંદ્રઘંટાની ઉપાસનાનો બીજ મંત્ર : ઓમ ઐં શ્રી શકત્યે નમઃ માતાજીનું નૈવેધ : પંચામૃત અર્પણ કરવાથી બધાજ દુઃખો દુર થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!