બામણાસા ગામે વીજ થાંભલા ઉપરથી પડી જતાં યુવાનનું મૃત્યું

0

માણાવદરનાં બામણાસા ગામે વીજ થાંભલા ઉપરથી પડી જતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરનાં બામણાસા ગામે અજીતસિંહ લક્ષ્મણસિંહ ઠાકોર (ઉ.વ.૪૦) રહે.મેથાણ જીલ્લો દાહોદ, ગત
તા.ર૯-૯-ર૦ર૦નાં રોજ ઈલેકટ્રીક થાંભલા ઉપરથી પડી જતાં ઈજા થતાં જૂનાગઢ રીફર કરાયેલ અને વધુ સારવાર માટે અમદાવાદ સિવીલમાં દાખલ કરાયેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!