દિવાળી બાદ શાળાઓમાં ધોરણ ૧૦-૧રના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શક્યતા

0

રાજ્યમાં કોરોના મહામારીના કપરા સમયમાં છેક લોકડાઉનના સમયથી શાળાઓ અને કોલેજાેમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે હવે ફરી શાળાઓ ક્યારે ખુલશે ? તે મુદ્દો ઘણો ચર્ચામાં છે શાળાઓ હાલ ખોલવી કે પછી તે અંગે વાલીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સતત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ અંગે ચિંતન શિબિર યોજાઈ હતી.
* રાજય સરકારે આખરે દિવાળી પછી ર૩ નવેમ્બરથી સ્કુલો ખોલવાનો નિર્ણય લઈ લીધો ?
* વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ પોતાના બાળકોને સ્કુલે મોકલવા માગે છે અથવા ઓનલાઈન કલાસીસ ચાલુ રાખવાની ઈચ્છા છે.
* પ્રથમ તબકકામાં સરકારનો નિર્ણય ધો. ૯-૧રનાં વિદ્યાર્થીઓ માટે સ્કુલો ફરી શરૂ કરવાનો છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!