ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જાેખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને કરી રજૂઆત

0

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જાેકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરી છે. નથવાણીએ વડાપ્રધાન, વનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને વિગતવારે રજૂઆત કરી છે કે આ રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ સિંહો માટે કાયમી જાેખમ લઈને આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!