શુક્રવારે સેૈયદવાડા વંડા મસ્જીદ ખાતે બાલમુબારકની ઝીયારત થઈ શકશે

0

સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ અલ્લાહનાં નબી સ.અ.વ.નાં બાલ મુબારકની જીયારત કરાવામાં આવશે. સવારની નમાઝ પછી પુરૂષોમાં ઝીયારત કરાવામાં આવશે. હાલમાં મદ્રેશા અને મસ્જીદનું મકાનનું નવું બાંધકામ થઈ રહ્યું છે તો લેડીઝ માટે હાજી હાસમભાઈ જુણેજા હોલમાં લેડીઝને બાલ મુબારકનાં દીદાર માટે વ્યવસ્થા રાખેલ છે તેની ખાસ નોંધ લેવી. તા.૩૦-૧૦-ર૦ર૦ શુક્રવારનાં રોજ જૂનાગઢ વંડા મસ્જીદમાં બાલમુબારકની ઝીયારત થઈ શકશે તેમ મસ્જીદનાં ટ્રસ્ટીની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!