પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા મહેન્દ્ર મશરૂ

0

જનસંઘના સ્થાપક, આરએસએસના સ્વયંસેવક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના માર્ગદર્શક કેશુભાઈ પટેલના થયેલ દુઃખદ અવસાનથી ગુજરાતના જાહેર જીવનને મોટી ખોટ પડી છે. તેઓના શાસનમાં ગુજરાતનો તમામ ક્ષેત્રમાં વિકાસ થાય તેવા તેમના સંનિષ્ઠ પ્રયાસો રહ્યા હતા.
તેમના નિધનથી ગુજરાતે એક સંનિષ્ઠ માર્ગદર્શક ગુમાવ્યા છે. તેમના અવાસન બદલ હું ઉંડા દુઃખની લાગણી વ્યકત કરૂ છું અને પ્રભુ તેમના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરૂ છું તેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!