દ્વારકામાં વ્યાજનાં વિષ ચક્રમાં ફસાયેલા લોકોએ પોલીસને જાણ કરવી

0

દ્વારકા શહેરની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, દ્વારકા શહેરના કોઇ પણ નાગરીકે જરૂરીયાત મુજબ કોઇ પણ વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલ હોય જે પૈસા પરત આપી દેવા છતા અથવા ઉંચા વ્યાજે લીધેલ રૂપિયા પરત આપી શકે તેમ ન હોય તેમ છતા જે વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધેલ હોય તે વ્યકતી બળજબરીથી, ડરાવી ધમકાવી કે શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી પોતે આપેલ પૈસા તથા વ્યાજની પોતે અથવા પોતાના સાગરીતો મારફતે પઠાણી ઉઘરાણી કરતા હોય તો તેઓએ આવા ઇસમોનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો અથવા નીચે જણાવેલ કચેરીએ આવી રૂબરૂમાં જાણ કરવી તેમજ ફરીયાદ કરનાર ફરીયાદીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ઇસમો તેમજ તેમના સાગરીતો બાબતેની તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે તથા વાસ્તવિક હકીકત ર્નિભયપણે દ્વારકા શહેર પોલીસને જણાવવા જાહેર જનતાને પોલીસની નમ્ર અપીલ છે. પીઆઈ જી.જે.ઝાલા મો.નં. ૭૮૭૪૧ ૩૧૯૭૩ , દ્વારકા પોલીસ સ્ટેશન સનાતન આશ્રમ પાસ દ્વારકા મો.નં. ૭૪૩૩૯૭૫૯૧૬ (૦૨૮૯) ૨૨૩૪૫૨૩.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!