જૂનાગઢના મુક્તિ દિનની એબીવીપી દ્વારા ઉજવણી કરાઈ

0

જૂનાગઢના મુક્તિ દિનની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૫૦૧ દીવા પ્રગટાવાયા હતા. જૂનાગઢના આઝાદી દિન નિમિત્તે સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો સાથે સાથે સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરના સરદાર ચોકમાં ૫૦૧ દીવડા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ બાળકો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું અને જૂનાગઢ આઝાદી અમર રહો નાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ તકે એબીવીપીના જૂનાગઢ શહેર પ્રમુખ ઋતુ ઠાકર અને તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા
હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!