અંબાજી માતાજીનાં દર્શન કરી પાવન થતા ભાવિકો

0

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગતજનની માં જગદંબાના બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે નવા વર્ષના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આજે તાજેતરમાં રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઈ છે. ત્યારે હજારો ભાવિકોએ આ દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો દરમ્યાન પોતાના પરિવાર સાથે આવી અને માતાજીનાં દર્શન કર્યા હતાં અને પાવન થયાં હતાં. રોપવે યોજનામાં તહેવારો દરમ્યાન હજારો પ્રવાસીઓએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!