માણાવદર ભાજપ શાસિત પાલિકાનાં સતાધીશો બે દિવસમાં વેરા વધારો ખેંચો નહી તો આંદોલન : એનસીપી પ્રદેશ મહીલા પ્રમુખ રેશ્મા

0

એનસીપીનાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે અખબારી યાદીમાં જણાવેલ છે કે માણાવદર ભાજપ શાસિત પાલિકા કે જેમાં બગાસુ ખાતા સત્તાનું પત્તાશું મળી ગયું છે જે સત્તાનાં મદમાં રાચતા સત્તાધિશો ભાન ભુલ્યા છે. પ્રજાહિતને બદલે પોતાના હિત વધુ વાહલા લાગે છે. કોરોનાની મહામારીનાં કારણે માણાવદર શહેરમાં અસંખ્ય જીનીંગ મીલો બંધ છે, ખેતીમાં જાેઈએ તેવી આવક નથી, કોઈને કામધંધા નથી ત્યારે પાલિકાએ કારમો કરવેરામાં વધારો કરતાં આ વેરો જાે બે દિવસમાં પાછો ખેંચવામાં નહી આવે તો રેશ્માબેન પટેલે જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!