ડો. ડબાવાલા દર રવિવારે ઓનલાઈન વ્યસનમુકિત અંગે માર્ગદર્શન આપશે

0

ગુજરાત રાજયનાં વ્યસનમુકિત પુરસ્કર્તા ડો. એ.જે. ડબાવાલા દર રવિવારે સવારનાં ૧૦ થી ૧ મો. ૮૧૪૦પ ર૬૩૪૯ ઉપર ઓનલાઈન કોઈપણ વ્યસન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપશે. જે લોકો વ્યસન છોડવામાં મુશ્કેલી અનુભવતા હોય, તેઓએ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. ડો. એ.જે. ડબાવાલા વ્યસનમુકિત પુરસ્કર્તા ગુજરાત રાજય -ર૦૦૭, અમરેલી-૩૬પ૬૦૧ની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!