આજે ગુંસાઈજીની જન્મ જયંતિ, જલેબી ઉત્સવ

0

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પુત્ર ગુંસાઈજી પ્રભુચરણનો પ્રાગટોત્સવ સર્વત્ર ધામધૂમથી ઉજવાય રહ્યો છે. આ ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તકે ગૌસ્વામી શ્રીઅંજનરાયજી નવનીતરાયજીએ જણાવ્યું હતું કે, ગુંસાઈજીએ કળિયુગના અનેક પામર જીવોનો ઉધ્ધાર કર્યો છે.વધુમાં તેઓએ કહ્યું હતું કે, આજના યુવાધનને ગંુસાઇજીના જીવન ચરિત્રમાંથી શીખવાનું છે કે આપણે આપણું સર્વસ્વ કૃષ્ણને વિનિયોગ કરવાનું છે. તેઓએ જણાવ્યું હતું કે જે ભગવાન વિષ્ણુએ દેખાડેલ માર્ગ ઉપર ચાલે તેનું નામ વૈષ્ણવ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!