જીંજુડા ગામે પાણી, કચરાનાં મામલે મારામારી

0

મેંદરડાનાં જીંજુડા ગામે રહેતા મનીષાબેન અરવીંદભાઈ દેગામાનાં ઘરની બાજુમાં રહેતા કાન્તીભાઈ રામભાઈ ગરસાણીયા અને તેની પત્ની ભાનુબેન, દીકરી મીરાબેન, દીકરો વિજય પાણી અને કચરો નાંખતા હોય જે અંગેની ના પાડતા આ પરિવારનાં સભ્યોએ ઉશ્કેરાઈ જઈ મનિષાબેન, તેમના સાસુ જયાબેન, નણંદ ગીતાબેન અને તેના પતિ ભુપતભાઈ ઉપર લાકડી, પાવડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી હે.કો. ડી.એન.ગળચરે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!