કેશોદનાં નિલકંઠ મહાદેવ મંદિરે અન્નકુટ દર્શન યોજાયા

0

કેશોદના નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં  એકવિસ દિવસ અન્નપુર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકવીસ દિવસ સુધી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ૨૧ દિવસના વ્રત દરમ્યાન દરરોજ પાંચથી છ કલાક સુધી અન્નપૂર્ણા માં વ્રત વાર્તા સત્સંગનું આયોજન કરવામાં આવેલ હતું જેનો ભાવીક ભક્તોએ લાભ લીધો હતો તેમજ  અન્નપુર્ણા વ્રતની પુર્ણાહુતી નિમિત્તે નિલકંઠ મહાદેવ મંદિરે અન્નકુટ દર્શન યોજાયા હતા. અન્નકુટ દર્શન તથા આરતીનો ભાવીક ભક્તોએ લાભ લીધો હતો.

error: Content is protected !!