જૂનાગઢ : રામ મંદિર નિર્માણ નિધી અભિયાન અંતર્ગત ફંડ એકત્ર કરવા મહિલાઓ લોકસંપર્ક કરશે

0

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે નિધી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને લઈ જૂનાગઢમાં ડો. હેડગેવાર સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગઈકાલે માતૃશક્તિ સંમેલન યોજાયું હતું જેમાં જૂનાગઢ શહેરનાં ૧રપ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત ક્ષેત્રના માતૃશક્તિ સંયોજીકા કલ્પનાબેન વ્યાસે આ તકે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી અભિયાન અંગે માહિતી આપી
હતી. જૂનાગઢ શહેર અને તાલુકામાંથી આવેલા બહેનોની ટીમ બનાવવામાં આવશે જે દરેક ઘરે જઈ રામ મંદિરના ફંડ માટે લોક સંપર્ક કરશે તેમજ રામ મંદિર નિર્માણ બાબતે લોકોને માહિતગાર કરશે. આ કાર્યક્રમમાં ગુરૂશ્રી બલરામબાપુ ઋષિરાજ આશ્રમના મહેશ્વરી દેવીએ આર્શિવચન આપ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!