માંગરોળનાં શેરીયાજ ગામે પરિણીતાએ એસીડ પી લેતા મૃત્યું

0

માંગરોળ તાલુકાનાં શેરીયાજ ગામે રહેતા રસીલાબેન દિપકભાઈ બામણીયા છેલ્લા ૬ -૭ વર્ષથી માનસીક રીતે બિમાર હોય અને બે વર્ષ પહેલા તેઓના લગ્ન ગડુ ગામે થયાં હતાં અને લગ્ન બાદ બે-ત્રણ મહિના સાસરીયામાં રહેલ અને ત્યારબાદ રીસામણે હોય અને તેની માનસીક રોગની દવા ચાલુ હોય તેમ છતાં સારૂ ન થતાં કંટાળી જઈ એસીડ પી જઈ જીવનનો અંત આણવાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!